Thursday, December 3, 2009

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.


Below text I got from my US based friend named, Nilesh Trivedi. It contains very nostalgia factors of 70s-80s.
Here’s a reality check for those of us who grew up in the 70’s & 80’s in India !
70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.
1. Though you may not publicly own to this, at the age of 5-8 years, you were very proud of your first “Bellbottom” or your first “Maxi”
2. Phantom & Mandrake were your only true heroes. You can also nod your heads to names like Chandamama, Champak, Lot-Pot, Nandan. The brainy ones read “Competition Success Review”.
3. You took pride in turning to the back page of your latest Amar Chitra Katha and ticking off yet another title. How many ever you ticked, you still had many to go.
4. Your “Camlin” geometry box & Flora pencil was your prized possession.
5. The only “Holidays” you took were to go to your grandparents’ or your cousins’ houses.
6. Ice-cream meant only - either an orange stick, a vanilla softy in a cone or at most - a Choco Bar if you lived in a swanky town.
70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.
7. Your first family car ( and the only one) was a Fiat. Or an ambassador. This often had to be pushed by the entire family to get going.
8. The glass windows in the back seats used to get stuck at the two-thirds down level and used to irk the shit out of you! The window went down only if your puny arm could manage the tacky rotary handle to pull it down. Locking the door was easy. You just whacked the other tacky,non-rotary handle downwards.
9. Your mom had stitched the weirdest lace curtains for all the windows of the car. They were tied in the middle and if your dad was the comfort-oriented kind, you had a magnificent small fan upfront, below which screwed to the board was the cassette player.
70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.
10. Your parents were proud owners of HMT watches. You “earned” yours after 8th or the 10th standard exams.
11. You have been to “Jumbo Circus” ; have held your breath while the pretty young thing in the glittery skirt did acrobatics, quite enjoyed the elephants hitting football, the motorcyclist vrooming in the “Mautka Gola” and it was politically okay to laugh your guts out at dwarfs hitting each others bottoms!
12. You have atleast once heard “Hawa Mahal” on the radio.
13. If you had a TV, it was normal to expect the neighborhood to gather around to watch the Chitrahaar or the Sunday movie. If you didn’t have a TV, you just went to a house that did. It mattered
little if you knew the owners or not.
70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.
14. Sometimes the owners of these TVs got very creative and got a bi or even a tri-coloured anti-glare screen which they attached with two side clips onto their Weston TVs. That confused the hell out of you!
15. Black & White TVs weren’t so bad after all because cricket was played in whites.
16. You thought your Dad rocked because you got your own ( the family’s; not your own own!) colour TV when the Asian Games started. Everyone else got the same idea as well and ever since, no one came over to your house and you didn’t go to anyone else’s.,
17. You dreaded the death of any political leader because of the mourning they would announce on the T V. After all how much “Shashtriya Sangeet” can a kid take? Salma Sultana also didn’t smile during the mourning.
18. You knew that “Indira Gandhi” was somebody really powerful and terribly important. And that’s all you needed to know.
19. The only “Gadgets” in the house were the TV, the Fridge and the Mixie..
20. All the gadgets had to be duly covered with a crochet covers and sometimes even with ingenious, custom-fit plastic covers...
21. Movies meant Amitabh Bachchan. Before the start of the movie you always had to watch the obligatory “newsreel”.
22. You thought you were so rocking because you knew almost all the songs of Abba and BoneyM
23. You had a turntable “stereo” and a collection of LP Records.. Your hormones went crazy when you bought “Disco Deewane” by Naziya Hassan & Zoheb Hassan.
24. You couldn’t contain your happiness when you suddenly had knowledge of Grammy awards and Tina Turner, Cyndi Lauper & OMG even
Michael Jackson became familiar names.
25.. School teachers, your parents and even your neighbours could whack you and it was all okay.
26.. Photograph taking was a big thing.. You were lucky if your family owned a camera. A reel of 36 exposures was valuable hence it justified the half hour preparation & “setting” & the “posing” for each picture. Therefore, you have at least one family picture where everyone is holding their breath and standing at attention!

(To read this post in Gujarati,click : http://jaywantpandya.wordpress.com/2009/12/03/વો-લમ્હેં-વો-પલછિન-હમ-કો-યા/)

Thursday, October 15, 2009

Mobile, email, facebook, orkut : Where is the etiquette?

(To read it in Gujarati, click : http://jaywantpandya.wordpress.com/2009/10/15/મોબાઇલ-ફેસબુક-હાઇ-પ-ઓર્કુ/)
Orkut, facebook, hi 5, mobile phones...there is no doubt in it that we are getting hi fi day by day by way of technology, but the big question is the aticate or manners in use of these things.


Now evey Tom, Dick and Harry has mobile phones because they have become so cheap. (Ofcourse, I am talking from price point of view!) But where is the true way of using it? The Bhartiya caller will ask first (in Gujarat, I have marked this thing particularly), ‘Who are you?’ Man, you have called. You should first tell your identity. Ok. Many a times, it happens that after asking ‘who are you?’ he will ask you to give phone some body else. (He will order it, not request). If you want some another person, why did you ask for my identity? Some people will ask after calling, ‘Where are you?’. Buddy, after getting call, I am not in heaven that is for sure. There may be no connection between the intention of calling and the location of receiving person. And many callers also do not bother whether the receiver is realy have time to talk.

Another interesting thing happens is that you have gone personally to meet some Mr. Joy. Now Mr. Joy gets a call on his mobile. Now you become less important for Mr. Joy, but the person who is calling from distance gets importance. What a tregedy! And it is not sure that the conversation will take short time.

Now take sms services. In language of Himesh Reshamiya, fabulous, mind blowing, fantastic that is what we can say about sms service. So fast, so quick, so speedy! But many sms writers forgets or do not bother to write his or her name at and of sms. They take it for granted. Ofcourse, it may happen that sms senders number is saved or even not saved.But even if it is saved, many a times name is not shown in sms or call. Lets assume that sms sender writes his name only. Will it be suffice? No. there can be many person having similar names. He or she should write his or her full name with some fact revealing identity. e.g. Vijay Malhotra, de. manager, SBI.

Now come to email. Many persons just forward emails without deleting the previous persons’ email address and other details. It can be some time dangerous or even some time mischief can be happen as receiver can get email ids of so many people in one mail and you can not say with full confidence that receiver is 100% good person.

In social networking sites like orkut, facebook and hi5, every Tom want to be friend of Dick. Just click on button- add friend and request is reached. Mahesh becomes friend of Ramesh and sees that Nilesh is friend of Ramesh, sends friendship request to Nilesh. Now not necessarily Nilesh is knowing Mahesh. Whenever I get this type of friendship request in orkut or facebook, I send message, ‘Do we know each other? Yes, then how?’ If the requesting person gives appropriate answer than and only I approves him or her. But one case happened with me gets me laughing and same time annoying also.

One person requested me to become friend. I asked same question written above. It replied back with asking me who I am! I told it that I was journalist. Without telling about itself It replied me, ‘Welcome!’ 

Friday, September 25, 2009

Suchitra Krishnamurthy too says this...

Hey, I found support for my views at noisy celebrations or ceremonies in our country.

Read this :
http://www.suchitra.com/2009/06/the-5-am-wake-up-call/

Celebrations even though death!

On last Tuesday (22nd Sept.) evening, one of my relative staying in Vastrapur, Ahmedabad passed away. He was took for funeral at 8.30 pm. When we came back after last rituals, we were shocked to see celebrations of Garba were going on with loud music playing through loud speakers! Have we become so much insensitive that we forget one death in our society?

Please note that society is not too big and Garba were being played exactly opposite that block where death happened!

I remember one case of my life. It was of my childhood. In 1982-83 we were returning to our home at Ranavav, Dis. Porbandar in autorikshaw. Music was being played in rikshaw. As there was death of one old lady, staying exactly opposite our home, music was stopped as soon as we entered in gally where our home was located.

Really time has much changed! Today's people believe in one mantra - Jalsa Kar Bapu Jalsa Kar.

Thursday, September 24, 2009

Take pity on deaf ears!




Navratri is on in full swing. Even after whole day’s hard work, men and women are taking part in group dancing - one of a kind festival- with great enthusiasm.
But one should also give a thought about noise Navratri is creating. Ok. It is democracy. You want to enjoy. No opposition. No problem. But why should your celebration (majaa) become punishment (sajaa) for others? Aren’t you concern for those who don’t want to take part in celebration, for those who have B.P. problems or for those who can’t bear loud voice for one or two health reasons. There are many people who gets headache often after passing their 30s. There are many who even can’t bear somebody talking in high pitch. (Remember Sudhir- Mangal one of seven brothers in ‘Satte Pe Satta’ movie, always talking in high pitch?) What about them?
Let’s give some relaxation. If you want to enjoy with noise, ok, enjoy. But can Navratri celebration be limited to just 12 am so that all those who want nice sleep, get it? Notwithstanding Supreme court or police’s order (in case of Gujarat) to limit celebration upto 10 or 12 am, celebrations are going on up to 2-3 am without any restrictions.
There will be Diwali celebration after 23-24 days. And nowadays, Diwali celebration or any wedding function or any celebration - be it of victory in election or victory in cricket match- is not complete without firing crackers and that too noisy crackers. Insensitive people who fires crackers on road will not also consider vehicles passing thereby and our roads are not that much big to pass safely while crackers are fired.
Many Gujaratis will consider me as enemy of celebration, but no I am not against celebration. And I am not just opposing Navratri’s loud celebration, I oppose noise at every possible occurrence- be it listening music at home or in office with great volume or be it praying in mosque or in religious processions which are very frequent or be it at temple or be it party or be it at wedding functions. Why do we use to listen music with great volume? Are we deaf? That must be case, I think. What can be done with them?

Just take pity on them! Nothing else.
Festivals should lead you to satvikta (goodness) and not towards tamasikta (demon like deeds).

Saturday, September 19, 2009

Congress's austerity drive: good but not enough



Call them stunts, call them election strategy, Congress's austerity measures must be appreciated. They were really essential in present economic scenario. Yes, you can say they are delayed, because economic slowdown was there since some times and now drought has worsened the situation.

But many Mantrijees and MPs are not happy over it and so are some of English journalists. While Mantrijees can not oppose these directly as these are initiated by Congress high command, they have left option to just whisper here and there. But I wonder why BJP-the party that was strongly believing in simplicity and now has totally adopted five star culture has not declared support to this. It seems role reversal of BJP and Congress. Congress is turning towards Austerity-simplicity and Aam Aadmi while BJP is just rising emotional issues but not thinking of common people.

Even Janta Dal (U) leader Sharad Yadav has questioned about these suddenly measures. Sharadjee should know about Common people's difficulties for getting two time meals. Milk price is risen every two or three months. Prices of sugar, pulses and food grain are sky high. I would like to ask Congress that why it doesn't put pan on Satta (trading) on such essential commodities of which prices are being hiked day by day due to Satta.

Having said this, I will go further ahead to suggest that CEOs and Executives who get handsome amount should cut their salary, not too much, just by 2 percent. Avoid press conference in five or three star hotel. Cut stationary cost. For middle class, it could do simply that save power, water and petrol as much as possible. Try to reduce or avoid taking lunch or dinner in hotels/restaurants. Don't waste food. These seem to be trivial steps but they can be proved life savings majors for many persons and families.

After all, Ganga runs from up to down. I mean to say lower class is always get inspired by upper class.

Thursday, September 10, 2009

Was Harbhajan at fault?



Bharat (the almost forgotten word,replaced by India)’s ace spin bowler Harbhajan Singh is again in trouble. Reason is same. His anger.
Reports say that at Bengaluru airport he was trying to retrieve luggage from a car when a cameraman blocked his path. The cameraman was trying to get a shot of Mahendra Singh Dhoni and Harbhajan’s hand came in his way.The lensman accidently ended up hitting the off-spinner’s head with the camera.
Harbhajan, who was angered by the same, merely pushed the camera aside and walked away.
Although sections of the media reported that he had punched the cameraman, some photographers present at the venue said he did nothing of the sort.
But media is furious on Harbhajan. If anybody in the place of Bhajji would have done same thing.
Actually problem is that media’s group editors and executive editors want news and footages at any cost. So like paparazzi mediamen in western world, in Bharat, mediamen also have to follow celebrities in attempt to try exclusive and breaking news. And now number of mediamen are increasing day by day. So it can be possible at some point of time that celebrities get upset and lose his temperament.
I don’t find Bhajji at wrong side.

Tuesday, September 8, 2009

Newsweek says that US is slowly converting to Hindu Nation!

It is strange that in India, it has become fashion to show off oneself as intellectual or secular, one has to ridicule hindus, the organisations working for it. Ok. No problem. Let them show off.

But good news coming from US, well known magazine of US 'News week' has published an article that christians of US are slowly becoming like Hindus.

Read full article here : http://www.newsweek.com/id/212155

Sunday, September 6, 2009

Those who belive in this nation are hindus : Mohan Bhagwat

Like his predecessors, he is very dynamic, energetic, full of sense of humour, spontaneous and good orator.

He is Mohan Bhagwat, supremo of RSS-Rashtriya Swayamsevak Sangh.

On 6th September 5.30 pm, there was grand convention held by RSS at Trimandir, Adalaj, Gandhinagar district. The reason was Mohan Bhagwat’s Gujarat tour. More than 5,000 people including swayamsevaks (volunteers of RSS) dressed in RSS’s uniform-white shirt, khakhi short, brown belt and black cap, citizens, ladies came and took seat from early at 4.45 pm. Gujarat chief minister Narendra Modi and ex chief minister Keshubhai Patel, Gujarat BJP president Purushottam Rupala and members of cabinet were also present.

Was it in regard of recent dissidence in BJP?

Was this tour in regard of changes in Gujarat BJP leadership that are foreseen by political analyst?

‘No,’ he clearified in very beginning of his ‘Baudhik’ – the term used for address in RSS.

‘After becoming Sar Sangh Chalak (President sort of post), my tour across country was planned. So this Gujarat tour.’

He cleared many things- on the top was that RSS is not coming and will not come in politics. ‘If we decide to come in politics we can come into it, and there will be no need of any political party, we have that much strenth, but our mission is different, our work is different. All political parties are ours and we are for all political parties, ’ Mohanjee said, ‘We make individual better and through individual, we make nation better.’

He said, ‘many people see RSS from different persepctive. Seeing swayamseveks playing in Shakha (branche), some think this is akhada (sports organisation). Seeing and hearing band and song played by swayamsevak sangh some think it as sangeet shala (music school). Nobody understand Sangh. For this one has to join Sangh.’

There is lot of controversis and belief about RSS being Hindu organisation and it talking about Hindu rashtra (nation.) He made very clear this point. ‘Hindu is regional indicating word. It derived form Sindhu (indus) river. Those who believe in this nation, those who believe that their forefathers were hindus are Hindu, whatever praying method they use.’ His saying was very much clear that Sangh does not hold bar for Muslims and christians.

‘Hindu can not be fundamentalist or fanatic. He is very liberal. Hindu believe in diversity. Hindu believe that there are many forms of one God. We have Krishna, Guru Nanak, Mahaveer, Buddh and recently we have included Saibaba, Satya Narayan and Santoshi Maa,’ he said.

‘But being liberal should not become minus point for hindus. We will not tolerate attack on our culture, our selfbeing.’ He straightly said.

‘Sangh is number one non government organisation, but it is not enough. To make society better, to make nation better, come join us, work with us. If you don’t like us doors are open, there is no restriction- no rule for joining or leaving.’ He said.

Saturday, April 4, 2009

ણ, ળ જેવા અક્ષરો ભારતીય ભાષામાંથી ગાયબ?

ચોંકાવનારી વાત છે. ગુજરાતી, હિન્દી સહિતની ભારતીય ભાષા, જેનું ગોત્ર સંસ્કૃત ભાષા છે, તેમાંથી અમુક અક્ષરો ગાયબ થઈ રહ્યા હોવાનું ઘણા વખતથી લાગી રહ્યું છે. અને તેનું કારણ છે રોમન લિપિ. રોમન લિપિ એટલે અંગ્રેજી ભાષા જે લિપિમાં લખાય છે તે a, b, c વગેરે.

ભારતભરમાં એક લિપિ ન હોવાના કારણે તેમજ અંગ્રેજી ભાષાના સતત વધતા જતા વર્ચસ્વના કારણે, રોમન લિપિમાં વ્યવહાર વધુ થવા લાગ્યો છે. આનું એક ઉદાહરણ. આજકાલના ફિલ્મ કલાકારોમાંના મોટાભાગનાને હિન્દી સારું નહીં આવડતું હોવાના કારણે તેમને જે સંવાદો આપવામાં આવે છે તે રોમન લિપિમાં આપવામાં આવે છે. એટલે करण લખવું હોય તો Karan લખાય. હવે ‘n’નો ઉચ્ચાર ભારતીય ભાષાઓમાં ‘ણ’ પણ થાય અને ‘ન’ પણ થાય. પરંતુ કોન્વેન્ટિયા કલાકારો ‘ણ’ ઉચ્ચાર જાણતા નથી. (કારણકે ‘ણ’ અંગ્રેજીમાં છે જ નહીં.) આથી મોટાભાગના કલાકારો હવે ‘કરણ’ના બદલે ‘કરન’ જ બોલતા થયા છે. અને માત્ર કલાકારો જ શું કામ? સમાજની સુખાકારી માટે સતત કાર્યરત રહેવાની જેમની ફરજ છે અને સાથે ભાષાની જાળવણીનું પણ દાયિત્વ જેમના માથે છે તેવા પત્રકારોના પણ આવા જ હાલ છે, ખાસ કરીને હિન્દી સમાચાર ચેનલોના પત્રકારોના.

ણ, દ, ળ, ક્ષ, જ્ઞ, ઢ, શ,ષ, સ વગેરે અક્ષરોનાં ઉચ્ચારણો બાબતે પણ આવું જ છે. ‘ણ’ની જેમ ‘ળ’નો પણ ધીમે ધીમે લોપ થઈ રહ્યો છે. ‘ળ’ને અંગ્રેજીમાં લખવું હોય તો ‘l’ લખાય. અને ‘l’નો ઉચ્ચાર ‘લ’ પણ થાય અને ‘ળ’ પણ. પરંતુ અગાઉ કહ્યું તેમ કોન્વેન્ટિયા અને હવે તો, ગુજરાતી કે ભારતીય ભાષાના માધ્યમમાં પણ બરાબર શિખવાડાતું ન હોવાના કારણે ‘l’નો ઉચ્ચાર લ જ કરાય છે.

આમ, હવે ‘ણ’ અને ‘ળ’ જેવા અક્ષરો ઉચ્ચારમાંથી ગાયબ થવા લાગ્યા છે. આ તો થઈ અક્ષરો ગાયબ થવાની વાત. પરંતુ રોમન લિપિમાં લખવાના કારણે પણ ઉચ્ચારોમાં ભારે ગોટાળા થવા લાગ્યા છે; જેમ કે, મારી જ અટક લઈએ. મારી અટક ‘પંડ્યા’ છે. તો તેની અંગ્રેજીમાં જોડણી ‘pandya’ થાય. પરંતુ ગુજરાતની બેંકો કે મોબાઇલ કંપની કે લાઇફ ઇન્સ્યુરન્સ વગેરે પ્રાઇવેટ કંપનીઓ કે આવી કંપનીઓના ગુજરાત બહાર આવેલા કસ્ટમર કેર સેન્ટરોમાંથી આવતા ફોન કે મારે કરવા પડતા ફોનમાં મારી અટક એ લોકો મોટા ભાગે ‘પાંડ્યા’ જ બોલે કારણ કે નામ –અટક વગેરે બધું જ અંગ્રેજીમાં નોંધાયેલું હોય.

મેં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ અને ‘દિવ્ય ભાસ્કર’ જેવાં અખબારોમાં પહેલે પાને, અર્થાત્ દેશ વિદેશના સમાચારોના પાને કામ કર્યું છે એટલે ખબર છે કે જે સમાચારોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે પીટીઆઈ, યુએનઆઇ વગેરે , તે અંગ્રેજીમાં જ સમાચારો મોકલે છે એટલે વ્યક્તિઓનાં નામો,અટક, સ્થળનાં નામો વગેરે અંગ્રેજીમાં હોય. એટલે આવું ‘પંડ્યા’નું ‘પાંડ્યા’ થઈ જાય. હરેન પંડ્યાની હત્યાના સમાચારો વખતે હિન્દી તેમજ અંગ્રેજી ન્યૂઝ ચેનલોમાં ‘હરેન પાંડ્યા’ બોલાતું હોવાનું યાદ છે. (તેમાં તો સ્થાનિક પત્રકારો ફોન કરીને ઉચ્ચારણ સુધરાવી શકે, પરંતુ....) એ જ રીતે ગુજરાતીમાં ‘ધોળકિયા’ અટક છે. પરંતુ બોલતી વખતે તેનું ‘ઢોલકિયા’ કે ‘ધોલકિયા’ થઈ જાય છે.

હવે ગુજરાતી પરિવારની વાર્તાવાળી સિરિયલો વધી છે ત્યારે તેમાં ‘ઢોકળા’ની વાત અચૂક હોય જ. એ ‘ઢોકળા’ બોલાય છે કઈ રીતે? ‘ઢોકલા’ તરીકે! (ઇવન, જેમાં ઘણી બધી રીતે ગુજરાતીપણું સચવાય છે –બતાવાય છે તેવી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં પણ).

આવું વાઇસા વરસા પણ થાય છે. વિશ્વની અજાયબી જેવો તાજમહેલ જ્યાં આવેલો છે તે સ્થળનું સાચું નામ છે ‘આગરા’. પરંતુ સ્પેલિંગ ‘Agra’ના કારણે ગુજરાતીમાં મોટા ભાગે આગ્રા જ લખાય છે. આવું ‘હૈદ્રાબાદ’ (સાચું હૈદરાબાદ), ‘દિલ્હી’ (સાચું દિલ્લી, પરંતુ અંગ્રેજોએ Delhi – ડેલ્હી ઉચ્ચાર કર્યો અને આપણે તેનું દિલ્હી કર્યું), ‘લખનૌ’ (સાચું લખનઉ), ‘કાશ્મીર’ (સાચું કશ્મીર) વગેરે સ્થળોના નામ બાબતે છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટાના સ્પેલિંગ પરથી ગુજરાતીમાં ઘણા લોકો તેનું નામ પ્રેટી કે પ્રીટિ લખે છે! (ફિલ્મ કે ટેલિવિઝનના કલાકારો સહિતના અનેક મહાનુભાવો જેને આજકાલ સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે તેઓ પોતાનું ભાવિ સુધારવા અંગ્રેજીમાં સ્પેલિંગ બદલી નાખે છે તેની વાત કરવા માટે તો અલગ બ્લોગપોસ્ટ લખવાનો વિચાર છે. પરંતુ ભાવિ સુધારવા નામનું સત્યાનાશ કરે છે, કેમ કે નામનો કંઈક અર્થ થતો હોય છે પણ સ્પેલિંગ બદલે એટલે ઉચ્ચાર પણ બદલાઈ જાય.) હિન્દી પટ્ટીમાં એક અટક બહુ જોવા મળે છે, ‘મિશ્ર’. પરંતુ સ્પેલિંગ પરથી તેને મોટાભાગના ગુજરાતીમાં ‘મિશ્રા’ જ લખે છે. આવી જ રીતે ગુજરાતીમાં ‘મહેતા’ અટક છે, પરંતુ તેના અંગ્રેજી સ્પેલિંગ Mehta ના કારણે ઘણા એવું માની બેઠા છે કે ગુજરાતીમાં ‘મહેતા’ લખાય ને હિન્દીમાં ‘મેહતા’ લખાય. એટલે હાસ્ય લેખકનું નામ ‘તારક મહેતા’ છે તે આપણને ખબર છે. તેના પરથી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બની છે તો તેનો સ્પેલિંગ Tarak Mehta Ka Oaltah Chashma (ઉલટાને અંગ્રેજીમાં લખવું હોય તો ‘ulta’ કે બહુ તો ‘oolta’ લખાય તેમાં ‘o’ પછી ‘a’ અને ‘ta’ પછી ‘h’ ક્યાંથી આવ્યા ? કદાચ ન્યૂમરોલોજી-અંકશાસ્ત્રના કારણે!) થાય છે એટલે આ સિરિયલનું નામ ગુજરાતીમાં લખવું હોય તો શું ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ લખવું જોઈએ ? ના. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ જ લખાય.

પણ આપણે, સર્વ રીતે વિદેશથી પ્રભાવિત ભારતીયો અંગ્રેજી સ્પેલિંગ લખવા બાબતે જેટલી કાળજી લઈએ છીએ તેટલી ભારતીય ભાષા બાબતે ક્યાં લઈએ છીએ? ઉપર દર્શાવ્યા તેવા ગોટાળા નિવારવા માટે શું થઈ શકે? એક ભારતીય ભાષાવાળાએ બીજી ભાષાવાળા સાથે વ્યવહાર કરવો હોય ત્યારે, પીટીઆઈ, યુએનઆઇ જેવી સમાચાર સંસ્થાઓ કે સમાચાર ચેનલો સમાચાર મોકલે કે મગાવે ત્યારે સમાચારની લિપિ દેવનાગરી એટલે કે સંસ્કૃત, મરાઠી અને હિન્દી જે લિપિમાં લખાય છે તે દેવનાગરી લિપિમાં લખાય તો આ ગોટાળો નિવારી શકાય. ભારતીય ભાષાઓ જ એવી ભાષા છે જેમાં બોલાય છે તેવું લખાય છે. (હવે તો જોકે બીજી રીતે પણ આ વિધાન સાચું પડે છે. લોકો હવે જેવી ભાષા બોલે છે તેવું જ લખવા લાગ્યા છે.) અંગ્રેજીમાં ‘bridge’માં ‘d’નો ઉચ્ચારમાં જે રીતે લોપ થાય છે તેવું ભારતીય ભાષાઓમાં નથી થતું. એટલે દેવનાગરી લિપિ ભારતભરમાં અપનાવવામાં આવે તો આ ગોટાળો નિવારી શકાય.

Friday, April 3, 2009

ગુજરાતી થઈ ગુજરાતી બોલે નહીં....

અતિ લોકપ્રિય થઈ રહેલી સિરિયલ (સબ ટીવી) ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (ઘણા કહે છે કે મહેતા હિન્દીમાં મેહતા લખાય, પણ અરે 'બુદ્ધિમાનો'! નામ હોય કે અટક, હિન્દીમાં કે અંગ્રેજીમાં બદલાઈ ન જાય, એ તો અંગ્રેજીમાં સ્પેલિંગના કારણે થયેલી ગરબડ છે. અંગ્રેજોને બોલતા ન આવડ્યું એટલે ભરૂચનું બ્રોચ કરી નાખ્યું તો શું તે નામ બદલાઈ જશે? અંગ્રેજી અને રોમન લિપિના કારણે નામોમાં થયેલા ગોટાળા અંગે બ્લોગપોસ્ટ પછી ક્યારેક.)માં તાજેતરમાં ફિલ્મ ‘સ્ટ્રેઇટ’ના પ્રચાર માટે વિનય પાઠક આવ્યો હતો. એને લઇને સિરિયલમાં તારક મહેતા જેઠાલાલ અને દયા પાસે આવે છે. એ જાય છે ત્યારે દયા એક સવાલ પૂછે છે :

“યે પાઠક તો ગુજરાતી હોતે હૈ ના? ”

જેઠાલાલનો જવાબ : “હા.”

દયાનો સવાલ : “તો ફિર વો હિન્દી મેં ક્યૂં બોલ રહે થે?”

હજુ જેઠાલાલ જવાબ આપે તે પહેલાં દયા ટપુને શાળાએ મૂકવા જવા રવાના થઈ જાય છે.

પ્રશ્ન તો વાજબી છે. ગુજરાતી હોય અને ગુજરાતી સાથે હિન્દીમાં કેમ બોલે? આ પ્રશ્ન મને પણ ઘણાં વર્ષોથી ખટકી, ખૂંચી રહ્યો છે, ખાસ કરીને 2003માં ભાવનગરથી અમદાવાદ આવ્યા પછી.

હજુ ગઈકાલની (તા.3 એપ્રિલ 2009)ની જ વાત છે. ‘અભિયાન’ની ઓફિસમાં એક ભાઈ આવ્યા. વદ્યા : “…..(પત્રકારનું નામ) હૈ?મેરે કો ઉનકો વિજિટિંગ કાર્ડ દેના થા. ” એટલે સાથી પત્રકાર મિત્રએ હિન્દીમાં જવાબ આપ્યો. હિન્દીમાં વાતચીત ચાલી. એટલી વારમાં એ ભાઈને ફોન આવ્યો. મોબાઇલમાં રિંગટોનમાં કોઈ ગુજરાતી ફિલ્મના ગીત જેવું ગીત ગૂંજ્યું. એટલે મેં કપાળ કૂટ્યું : “ધત્ તેરે કી ! આ તો ગુજરાતી જ હતો.”

ફરી એ જ સવાલ. એક ગુજરાતી માણસ જ્યારે એક ગુજરાતી સામયિક કે અખબારની કચેરીમાં આવે છે ત્યારે તેને એટલી તો ખબર હોય ને કે અહીં ગુજરાતી લોકો જ હોવાના. તો પછી હિન્દીમાં શું કામ ભરડતા હશે?

કોઈ મોબાઈલ, બ્રોડબેન્ડ, પ્રાઇવેટ બેન્ક, લાઇફ ઇન્સ્યોરન્સ આપતી પ્રાઇવેટ કંપની, શેરબજારનું દલાલીનું (અંગ્રેજીમાં કહીએ તો બ્રોકરિંગ)કામ કરતી કંપનીઓ વગેરેમાંથી આવતા ફોન મોટા ભાગે હિન્દીમાં જ હોય છે. અને દર વખતે હું સ્પષ્ટ કહું છું : “હું ગુજરાતી છું. મને હિન્દી સમજાતું નથી.” અલબત્ત, મને હિન્દી સુપેરે સમજાય છે. શુદ્ધ હિન્દી પણ સમજાય અને જાવેદ અખ્તર જે ભરડે છે તે ઉર્દૂ પણ ઠીક ઠીક સમજાય છે, પણ ગુજરાતમાં ગુજરાતીમાં કેમ બોલાતું નથી, અને શા માટે પહેલેથી કલ્પી લેવામાં આવે છે કે સામે જે વ્યક્તિ છે તે ગુજરાતી નહીં સમજનારો અને હિન્દી કે અંગ્રેજી સમજનારો જ છે? એ અકળામણ થવાના કારણે હું આવું ખોટું બોલું છું અને આવું કહ્યા પછી પેલો ભાઈ કે બહેન શુદ્ધ ગુજરાતી બોલવા લાગે છે.

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને તે બોલાવી જ જોઈએ, પણ એ તો જે ગુજરાતી નહીં જાણનારાઓની સાથે. ગુજરાતીને પોતાની ભાષાનું અભિમાન કેમ નથી? અચ્છા, બે લોકો જે એકબીજાને સારી રીતે જાણે છે કે બંને ગુજરાતી છે તે પણ પોતાનું ‘જ્ઞાન’ પ્રદર્શિત કરવા અંગ્રેજીમાં ભરડશે અને પાછો તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કરશે! જાણે કેમ બીજાને અંગ્રેજીમાં સમજ ન પડતી હોય!
‘ગણેશ સ્પીક્સ’ નામની જ્યોતિષને લગતી કંપનીમાં કામ કરતા મિત્ર બાલુજી કે બાલાજી પોતે દક્ષિણ ભારતીય છે, પણ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી એવું ફાંકડું ગુજરાતી બોલે છે કે કદાચ હવે ગુજરાતીઓ પણ એવું ગુજરાતી બોલતા હશે કે કેમ તે સવાલ છે. એક વાર મેં તેમને પૂછ્યું : “તમે આટલું ચોખ્ખું ગુજરાતી કઈ રીતે બોલો છો?”

તો કહે : ”રાજકોટમાં રહેતો હતો ને એટલે. અમદાવાદમાં રહેતો હોત તો આટલું ગુજરાતી આવડતું ન હોત.”

હવે તો કાર્ટૂન ચેનલો, હિન્દી ન્યૂઝ ચેનલો, હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો (સોની, ઝી, સ્ટાર પ્લસ વગેરે) ના કારણે વધુ ને વધુ હિન્દી શબ્દો આપણી ગુજરાતીમાં ‘ઘૂસણખોરી’ કરતા જાય છે. ખાસ કરીને બાળકોની ભાષા તો ભારે ખિચડી બનતી જાય છે, પછી તે ભાવનગરનાં હોય કે રાજકોટનાં! અને ભાષા પ્રત્યે ગુજરાતીઓ પહેલેથી સુષુપ્ત રહ્યા છે. અમદાવાદમાં બિનગુજરાતીઓ વચ્ચે રહેતાં કે ભણતા બાળકોની તો ગુજરાતી ભાષાની વાત જ શી કરવી! એના કરતાં કદાચ, મુંબઈનાં બાળકો વધુ સારું ગુજરાતી બોલતા હશે! અને ગુજરાતી શીખવું હોય તો અખબાર કે સામયિક વાંચવાની સલાહ આપવું તો વધુ જોખમી છે! ઘણા પત્રકારોને કહેતા સાંભળ્યા છે : જોડણી કે શબ્દોની માથાકૂટમાં પડવાનું નહીં. વાત સમજાવી જોઈએ!

અવિનાશભાઈ (વ્યાસ)એ બહુ સુંદર ગીત લખ્યું હતું : ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર.’ પણ હવે તેને આ રીતે બદલવાની જરૂર લાગે છે :

‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે જ નહીં!’

Tuesday, March 24, 2009

કાકા કેમ ચાલે વાંકા?

હમણાં ‘દિવ્ય ભાસ્કર’માં એક સમાચાર હતા. કોઈક પોલીસને એક ભાઈએ ‘કાકા’ કહ્યું તે પેલા પોલીસને ન ગમ્યું ને તેમણે પેલા ભાઈને માર માર્યો. પેલા પોલીસને મનમાં કદાચ એવી ઈચ્છા હશે કે અમે તો પોલીસદાદા એટલે અમને જમાદારદાદા કહેવું જોઈએ. અથવા તો કદાચ એવું પણ બને કે પેલો ભાઈ આ પોલીસ કરતાં ઉંમરમાં મોટો હોય ને તેણે આ પોલીસભાઈને ‘કાકા’ કહ્યું હોય તેમાં આ પોલીસ ભાઈને ખોટું લાગ્યું હોય તો ખબર નહીં. આમેય પોલીસ, પત્રકાર અને પત્નીને ક્યારે ખોટું લાગે તે કહેવાય નહીં. આમાં મારા એક મિત્ર ઉમેરો કરવા માગે છે કવિ અને કોલમિસ્ટોનો, પણ ‘પ’નો પ્રાસ બેસતો હોવાથી તેમનો ઉમેરો કર્યો નથી, તેવું નથી, પણ એ બીકે ઉમેરો નથી કર્યો કે વળી કદાચ તેમને ખોટું લાગી જાય તો. (ઉમેરો ન કર્યો હોવાથી ખોટું લાગી જાય તેવી સંભાવના પણ છે જ, જે હશે તે, દેખા જાયેગા.)

પણ ઉંમર નાની હોય ને કોઈ તમને ‘કાકા’ કહી જાય તેવી સંભાવના ખરી? પૂરેપૂરી. આ લખનારે પણ અનુભવ્યું છે. પેટ્રોલપંપ પર એક વાર પેટ્રોલ પૂરાવતી વખતે મારાથી દસ વર્ષ મોટા લાગતા એક ભાઈએ મને ‘અંકલ, બાઇક આગળ લાવો’ એમ કહ્યું ત્યારે એક સેકન્ડ તો પેટ્રોલ પર સળગતી દિવાસળી મૂકો ને ભડકો થાય તેમ ભડકો થયો પરંતુ મગજરૂપી ફાયર બ્રિગેડમાંથી પાણી છૂટ્યું ને ભડકો શાંત થયો એટલે મેં સામે કહ્યું : હા દાદા, લાવું છું. એટલે પેલા ભાઈ શાંત પડી ગયા.

મારા સ્વ. પિતા જેને હું ભાઈ કહેતો (એ વખતે, પપ્પા અને મમ્મી કહેવાનો રિવાજ નહોતો) તેમની બેન્કમાં એક મેનેજર હતા તે બધાને દાદા કહેતા. મેનેજર મારા ભાઈ સહિત અન્ય ઘણા બધા કર્મચારીઓથી ઉંમરમાં નાના હતા, એ વાત સાચી, પણ એ ઉંમરનો તફાવત દાદા ને પૌત્ર વચ્ચે ઉંમરનો તફાવત હોય એવડો પણ નહોતો કે એ બધા પોતાને દાદા કહેવડાવવા તૈયાર થાય. મહારાષ્ટ્ર હોય તો હજુ સમજી શકાય કે ત્યાં મોટા ભાઈને નાના ભાઈ કે બહેનો દાદા કહે છે. પણ સૌરાષ્ટ્રમાં તો દાદાનો અર્થ પિતાના પિતા કે પિતાના પિતાની ઉંમરના વડીલ થાય.

એવું લાગે કે મૂળ તો આમાં માનવનો સામેવાળી વ્યક્તિનો માનભંગ કરવાનો ઈરાદો રહેલો હોય છે. મોટી ખુરશી પર બેઠેલા હોય કે નાનું કામ કરતા હોય, દરેકની ઈચ્છા તો સામેવાળાનું માનભંગ કરવાની હોય છે જ. એટલે એક યા બીજી રીતે માનભંગ કરવું એવી અશોભનીય પ્રવૃત્તિમાં માનવ રાચવા લાગે છે.

ઘણી ઓફિસોમાં ‘સાહેબ’ કહીને પણ આ પ્રવૃત્તિ કરાતી હોય છે. મારી જૂની ઓફિસ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં જો સાચા સાહેબ તમને ‘સાહેબ’ કહે તો નવો નવો આવેલો માણસ ખુશ થતો પણ પછી તેને ખબર પડતી કે આ સંબોધન ચેતવણીરૂપ છે. આપણાથી કંઈક ભૂલ થઈ છે અને આપણા સાચા અર્થમાં સાહેબ સાહેબ કહીને તેઓ ભૂલ (એ ભૂલ ન હોય તો માની લેવાનું, કેમ કે સાહેબ કહે છે એટલે ભૂલ હોય જ, બોસ કેન નેવર બી રોંગ!) પ્રત્યે ધ્યાન દોરવા માગે છે અને જો નહીં ચેતીએ તો પછી કેવા કેવા સંબોધન આવશે તેની કલ્પના કરી લેવી.

ઘણી જગ્યાએ આવા (અપ)માનવાચક સંબોધનમાં ‘વડીલ’ એવા સર્વનામનો ઉપયોગ થતો હોવાનું પણ (નહીં લખાયેલા) ઇતિહાસનાં પૃષ્ઠો પર જોવા મળે છે. આ ઉપરાંત ક્યાંક ક્યાંક ‘મુરબ્બી’નો પ્રયોગ પણ થતો હોવાનું આ પૃષ્ઠો પર નોંધાયેલું હોવાનું જાણકારો કહે છે.

જોકે અમદાવાદમાં તો ‘બોસ’ અને ‘પાર્ટી’ આ બંને સર્વનામો પક્ષો દ્વારા અપાતા વચનોની જેમ છૂટથી વપરાય છે. ‘બોસ’ સંબોધન પેલા ‘સાહેબ’ જેવું જ છે. પણ ‘પાર્ટી’ સંબોધન મને ક્યારેય નથી ગમ્યું કેમ કે એમાં સ્ત્રી હોય કે પુરુષ,બધાં જ સ્ત્રીલિંગ બની જાય છે. ક્યાંય તમે સાંભળ્યું કે, પાર્ટી આવી ગયો છે! પાર્ટી આવી ગઈ છે, એમ જ કહેવાય છે.

એટલે પાર્ટી સંબોધન, (હવે ઇતિહાસમાં સ્થાન પામી ચૂકેલી ભણવાની) પાટી ઉપાખ્યે સ્લેટની જેમ માથામાં વાગે છે, શું કહો છો, ‘સાહેબ’!

Thursday, February 26, 2009

માન ન માન, તૂ મેરા રહેમાન!

‘સ્લમડોગ...’ને આઠ ઓસ્કર મળી ગયા છે અને રહેમાનને બે. એક ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. જ્યારે પણ ઓસ્કરની વાત નીકળશે ત્યારે રહેમાનની વાત નીકળશે. ઘરઆંગણે રહેમાનનાં ગુણગાન ગવાતાં જ હતા, પણ એવોર્ડ મળ્યા પછી તો પ્રસારમાધ્યમોએ રહેમાન સંગીતનો દેવતા છે તેમ કહેવામાં જ બાકી રાખ્યું છે. પણ દિલીપકુમારમાંથી એ.આર.રહેમાન બની ગયેલા રહેમાનના સંગીતમાં, જેટલી પ્રશંસા થાય છે તેવો જાદુ ખરેખર છે ખરો એ આ જ તબક્કે તપાસવું જોઈએ.

રહેમાનને સંગીતકાર તરીકે આવ્યાને જુમ્મા જુમ્મા સોળ વર્ષ થયાં છે. આ સોળ વર્ષમાં તેણે તમિલ, તેલુગુ વગેરે દક્ષિણની અને હિન્દી ફિલ્મો સહિત 106 ફિલ્મો કરી છે તેમ આઇએમડીબી કહે છે. કેટલાં વર્ષ થયાં કે કેટલી ફિલ્મો આપી તે સફળતાની પારાશીશી ન જ ગણાય, પણ આ દરમિયાન કેટલી ધૂનો રિપીટ કરી તે તો પારાશીશી ગણાય જ ને.અને તમિલ ફિલ્મની ધૂન હિન્દીમાં રિપીટ કરવી તે ભલે ચોરી નથી તો પણ પ્રશંસાની બાબત પણ નથી. કેટલાક ગુજરાતી કટારલેખકો જેમ અમુક તહેવાર કે પ્રસંગ બને ને ચોક્કસ પ્રકારનું એકનું એક લખાણ ફરી થોડા ફેરફાર સાથે છાપવા આપી દે તેવું જ થયું. તમિલ ધૂન સાંભળી ન હોય એટલે દક્ષિણની ફિલ્મોના દર્શક સિવાયનાને ખબર ન હોય, એટલે સ્વાભાવિક જ આપણે તે ધૂનથી પ્રભાવિત થઈ જઈએ. એક વાર સર્ફિંગ કરતાં કરતાં તમિલ મૂવી ચેનલ જોઈ ત્યારે ગીતની ધૂન સાંભળી ચોંકી જવાયું. (2000ની આસપાસની વાત છે.) એ ધૂન 1947 અર્થના રુત આ ગઈ રે (ગાયક - સુખવિંદરસિંહ, બીજું કોણ?) ગીતની બેઠી ધૂન હતી. હિન્દીમાંથી તમિલમાં કોપી થાય તેવું બહુ ઓછું બને છે.

ધૂનચોરી રહેમાને નથી કરી તેવું નથી. તેના દાખલા આપીએ તે ઓછા છે. સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાને રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા પછી આપેલા એક ઇન્ટરવ્યૂમાં એકદમ બરાબર તાર પકડ્યો હોય તેમ તેઓ કહે છે, રહેમાન આપણા માટે ગૌરવરૂપ છે, પણ તે ભારતનો મહાન ફિલ્મસંગીતકાર છે તેમ ન કહી શકાય. તેઓ દાવો કરે છે કે રહેમાને દિલ સેના ગીત એ અજનબી (આ લખનારના મતે ઉદિત નારાયણના પરિપક્વ અવાજમાં તે બહુ જ સુંદર રચના બની છે)ની ધૂન શંકર-જયકિશનના સંગીતમઢેલા ગીત મંઝિલ વોહી હૈની બેઠી નકલ છે. આગળ વધીને તેઓ એમ કહે છે કે દિલ સેના જ બહુ વખણાયેલા (તેના શબ્દો કે અર્થ જેમને સમજાય તે મને સમજાવવા વિનંતી. ગુલઝારસાહેબની પ્રશસ્તિના સંદર્ભમાં પણ લખવું છે, પણ તે નિરાંતે.) ગીત છૈયાં છૈયાં એ શ્રી 420ના રમૈયા વસ્તાવૈયાની સીધી નકલ છે, રહેમાને માત્ર લય (બીટ) ઝડપી કરી નાખ્યો છે એટલું જ.

રહેમાનની ઉઠાંતરીકળાનો તાજો નમૂનો જોઈએ છે? બહુ વખણાયેલી ફિલ્મ ગઝિનીના ગીત- કૈસે મિલ ગયે મુઝે તુમ-ને જરા યાદ કરો. કંઈ યાદ આવ્યું? અરે ગીતમાં શરૂઆતમાં જ આવતો આલાપ તો સુભાષ ઘઈની યુવરાજમાં આજા મૈં ફનાઓ મેં બિઠા કે લે ચલૂં તુજ કો ગીતમાં આવતો આલાપ જ છે, તેવું લાગ્યું ને. હવે આલાપ પછી ગાયકના અવાજે કૈસે મુઝે તુમ મિલ ગયી ધૂન સાંભળો. યસ,આ ધૂન તો સાંભળેલી છે. મગજને થોડું કસો. એ ધૂન તો 2001માં આવેલી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેંના કૈસે મૈં કહૂં તુજ સે, રહેના હૈ તેરે દિલ મેંને ઘણી મળતી આવે છે. એ ફિલ્મમાં સંગીત દક્ષિણના જ હરીશ જયરાજનું હતું. અને હરીશ (તેના સ્પેલિંગ પ્રમાણે તો હર્રીશ લખવું જોઈએ.) જયરાજ એક સમયે રહેમાનનો સહાયક હતો. એટલે હરીશે તમિલ ફિલ્મમાં રહેમાને આપેલી ધૂનની ઉઠાંતરી રહેના હૈ તેરે દિલ મેં વખતે કરી હતી કે કેમ તે જાણવું પડે, પણ જો તેમ ન હોય તો, શેમ ઓન યૂ રહેમાન ફોર લિફ્ટિંગ યોર ઓન વન ટાઇમ આસિસ્ટન્ટ્સ ટ્યૂન!

રહેમાનના સંગીતને તોલવા માટે તેની કારકિર્દીના લેખાજોખા લેવા જોઈએ. તેણે શરૂઆત રોજાથી કરી. આવતાની સાથે તે છવાઈ ગયો. (ક્રેડિટ ગોઝ ટૂ મિડિયા). તેણે જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં કેટલી સંગીતની રીતે પણ સફળ રહી? (કમર્શિયલ સક્સેસની વાત જવા દો.) રોજા, રંગીલા, બોમ્બે, દૌડ (અલબત્ત,તે ટિકિટબારીએ તો ઊંધા મોંઢે પડકાઈ હતી.), જીન્સ, દિલ સે, તાલ, અર્થ, લગાન, સાથિયા, સ્વદેશ, રંગ દે બસંતી, ગુરુ, જોધા અકબર, જાને તૂ યા જાને ના. ધેટ્સ એન્ડ! અને સંગીતની રીતે નિષ્ફળ રહેલી ફિલ્મોની વાત તો કોઈ કરતું જ નથી. યાદી ગણવી હોય તો શરૂ કરો. જેન્ટલમેન, ઇન્ડિયન, વિશ્વવિધાતા, ડોલી સજા કે રખના, કભી ના કભી, લવ યૂ હંમેશાં, તક્ષક, પુકાર, ઝુબૈદા, વન ટૂ કા ફોર (એ વળી કઈ ફિલ્મ? શાહરુખ અને જૂહીની નોંધ પણ ન લેવાયેલી ફિલ્મ), નાયક, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, તહઝીબ, લકીર, મીનાક્ષી, યુવા, કિસના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ધ રાઇઝિંગ : બલાડ ઓફ મંગલ પાંડે, દિલ્લી 6. લગભગ 15 હિટ ફિલ્મો અને 20 નિષ્ફળ ફિલ્મો (એ પણ સંગીતની રીતે.)

એની સામે લગભગ 30 વર્ષ અને 463 ફિલ્મોમાં સંગીત આપનાર લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત જો તોલવામાં આવે તો સો રહેમાન મૂકો તો પણ એલ.પી. કે ફોર ધેટ મેટર, આર.ડી. બર્મનનું પલ્લું ઝૂકેલું જ રહે. અને ઓછી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર, ક્રિકેટની ભાષામાં કહીએ તો, સારી સ્ટ્રાઇક રેટ ધરાવનાર, ખય્યામ, સલીલ ચૌધરી, હેમંતકુમાર, રોશન કે તેમના સુપુત્ર રાજેશ રોશનની બરોબરી કરવાનું પણ રહેમાનનું ગજું નથી. શંકર-જયકિશન, સચિન દેવ બર્મન જેવા ધૂરંધરોની તો વાત જ ક્યાં કરવી? બીજું કંઈ નહીં, તોય ધૂનચોર તરીકે બહુ વગોવાયેલા અનુ મલિકને પણ રહેમાને હંફાવવાના બાકી છે. (એ આજે 29 વર્ષ પછી પણ યુવાનોને ગમે તેવું, રહેમાન જે પ્રકારનું સંગીત આપે છે તેવું, મૈં ટલ્લી હો ગઈ ગીત આપી શકે છે, જોકે એને સારું કહેવાય કે કેમ તે બાબતે શંકા છે, પણ તોય...) અનુ મલિકે એક જાન હૈં હમ, સોહની મહિવાલ, ગંગા જમુના સરસ્વતી (સાજન મેરા ઉસ પાર હૈ-ગીત પર તો જાન પણ કુર્બાન!), આવારગી (મોહમ્મદ અઝીઝ અને લતાનાં બે ગીતો : એ મેરે સાથિયા અને બાલી ઉમરને મેરા હાલ વો કિયા, આ હા હા, મર જાવાં!), રાધા કા સંગમ (ઓ રાધા તેરે બિના તેરા શ્યામ હૈ આધા), ફિર તેરી કહાની યાદ આઈ, બાઝિગર, સર, મૈં ખિલાડી તૂ અનાડી, ઇમ્તિહાન (ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા), અકેલે હમ અકેલે તુમ, ઘાતક (કોઈ જાયે તો લે આયે), ઇશ્ક, કરીબ (ધીરે ધીરે નઝરેં મિલી ગીત તો 50થી 60ના દશકની યાદ અપાવે તેવું ગીત હતું), મુઝે કુછ કહેના હૈ, યાદેં, અસોકા (રાત કા નશા અભી આંખ સે ગયા નહીં), અજનબી (તૂ સિર્ફ મેરા મહેબૂબ), મૈં પ્રેમ કી દીવાની હૂં, મર્ડર, મૈં હૂં ના (બધા જ ગીતો, પણ કવ્વાલી તુમ સે મિલ કે દિલ કા જો હૈ હાલ ક્યા કહેં અને સ્વીટેસ્ટ વોઇસ અભિજીતના અવાજવાળું, તુમ્હેં જો મૈંને દેખા), સાવ નિષ્ફળ ગયેલી પણ સંગીતની રીતે ખૂબ જ સુંદર ફિલ્મ એલઓસી, મુન્નાભાઈ એમબીબીએસ, નો એન્ટ્રી (ટાઇટલ ગીતની ધૂન આખી ફિલ્મમાં રિપીટ થયા કરે અને કેવી ફની લાગે, રહેમાને કોઈ કોમેડી ફિલ્મમાં આવી ધૂન આપવાનો પડકાર ઉપાડવો જોઈએ), ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ જાન-એ-મન, ઉમરાવજાન...યાદી બહુ મોટી છે.

જોકે અનુ મલિકની જે નબળાઈ છે તે રહેમાનની પણ છે...પોતે સારો ગાયક ન હોવા છતાં ફિલ્મોમાં ગાયા કરે છે. કોઈ પણ સંગીતનો ઠીક-ઠીક જાણકાર પણ એ વાત કબૂલશે કે રહેમાન સારો ગાયક નથી. ઊંચા સૂરમાં તો તેનો અવાજ ફાટી જાય છે. બીજું એ કે તેને હિન્દી ઓછું સમજાતું હોય તેવું મને લાગે છે. અને એટલે જ તેણે ગાયેલાં ગીતોમાં એ ભાવ નથી આવી શકતો જે આવવો જોઈએ. ઉચ્ચારણ જ બરાબર નહીં. રામગોપાલ વર્માની ઉત્તમ કોમેડી ફિલ્મ દૌડની એ વખતે ટીવી પર આવતી જાહેરખબર યાદ છે? તેમાં જે રીતે રહેમાન દ્વારા ગવાયેલું (કે બોલાયેલું?) દૌડ રજૂ થતું તે એમ જ સંભળાય...દા...ઉ...દ! અને આ મજાક નથી! ગીત તો દિલ સે જ ગવાવું જોઈએ, મિ. રહેમાન! નહીં તો તેની મજા મરી જાય. તેના સંગીતમાં બીજી એક ખામી એ છે કે શબ્દો પર લય હાવી થઈ જાય છે. તેનાં ગીતોના શબ્દો કેટલા યાદ છે? બોમ્બેના એક હો ગયે હમ ઔર તુમ...ગીત બહુ વખણાય છે. પણ તેને ગાયું છે ગાયનમાં રહેમાનના જ ભાઈ રેમો ફર્નાન્ડિઝે. એટલે એક હો ગયે હમ્મા તુમ એવું સંભળાય. આ ગીતના શબ્દો કેટલા યાદ છે? ચાલો, લેટેસ્ટ ઉદાહરણ આપું. માહિયા માહિયા...ગીત જ લઈ લો. ગુરુના ઉત્તમ કોરિયોગ્રાફ્ડ એવા આ ગીતના શબ્દો યાદ છે?

રહેમાનના આટલાં ગુણગાન ગવાય છે તેની પાછળ તેના મિડિયોકર સંગીત ઉપરાંત તેની નોનકન્ટ્રોવર્સિયલ ઇમેજ પણ છે. ઉપરાંત તેણે હજુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. અને છતાંય જો ધૂન રિપીટ કરવી પડતી હોય તો વાત કયાં ગઈ? બાકી, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે મહાનતા ન હોઈ શકે. કમ્પ્યૂટર સોફ્ટવેર તમને ધૂન બનાવી શકે, તમારા અવાજને સુધારી શકે, પણ ગીતના ભાવ લાવી શકશે? રાજ કપૂરની ફિલ્મ જિસ દેશ મૈં ગંગા બહતી હૈના હૈ આગ હમારે સીને મેં...માં લતાજી જે રીતે ઓય હોય હોય બોલે છે તે ચમત્કાર બીજું કોઈ ન કરી શકે. આશાએ જે કમાલ દૈયા રે મૈં કહાં આ ફસીમાં કરી છે તેમાં આશા ઉપરાંત શ્રેય આર.ડી.ને પણ બરાબરનો મળવો જોઈએ.

તો શું રહેમાને સાવ હલકા સ્તરનું જ સંગીત પીરસ્યું છે? ના. દિલ સેના -અગાઉ કહ્યું તે -એ અજનબી ગીત કે પછી સ્વદેશના યૂં હી ચલા ચલ (મોટિવેશનલ ગીતો ઓછા બનવાં લાગ્યાં છે, પણ છેલ્લાં કેટલાક સમયમાં બનેલાં ઉત્તમ મોટિવેશનલ ગીતો પૈકીનું એક), યે જો દેસ હૈ મેરા (એમાંય શરૂઆતમાં જે શરણાઈનો પીસ આવે છે, અફલાતૂન! તેને તો વિવિધ ભારતીએ બપોરે કાર્યક્રમોની જાહેરાતમાં અને એનડીટીવીએ સાત અજાયબીની જાહેરખબરમાં સુંદર વણ્યો છે.), જોધા અકબરનું કહેને કો જશ્ન એ બહારા હૈ, લગાનનું ઘનન...(છેલ્લાં કેટલાક સમયમાં બનેલા ઉત્તમ ક્લાસિકલ મ્યૂઝિક આધારિત ગીતો પૈકીનું એક), તેની શરૂઆતની કારકિર્દીનું દિલ હૈ છોટા સા, તાલના તો બધાં જ ગીતો (ખાસ કરીને તાલ સે તાલ મિલા અને ઇશ્ક બિના ક્યા જીના યારોં), ગુરુનું ઓ હમદમ બિન તેરે ક્યા જીના અને ઐ હૈરતે આશિકી...

છેલ્લે એક સ્પષ્ટતા કરી દઉં : હું રહેમાનનો વિરોધી નથી. મને તો તમામ સારું સંગીત ગમે. પણ આ બ્લોગપોસ્ટ રહેમાનની વધુ પડતી સ્તુતિની સામે માત્ર સાચો પક્ષ રજૂ કરવા મૂકી છે.

Monday, February 23, 2009

રહેમાનને ઓસ્કર...કહેને કો જશ્ન એ બહારા હૈ


‘મધર ઇન્ડિયા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘રેશ્મા ઔર શેરા’, ‘સૌદાગર’, ‘ગરમ હવા’, ‘મંથન’, ‘શતરંજ કે ખિલાડી’, ‘સારાંશ’, ‘સાગર’, ‘પરિન્દા’, ‘અંજલી’, ‘હીના’, ‘રુદાલી’, ‘ઇન્ડિયન’, ‘ગુરુ’, ‘જીન્સ’, ‘અર્થ’, ‘હે રામ’, ‘દેવદાસ’, ‘શ્વાસ’, ‘પહેલી’, ‘રંગ દે બસંતી’, ‘એકલવ્ય’, ‘તારે ઝમીં પર’, ‘નાયકન’, ‘બેન્ડિટ ક્વીન’…આ બધી એવી હિન્દી કે ભારતીય ભાષાની ફિલ્મો છે જેમને ભારત તરફથી ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી, પરંતુ તેમને નામાંકન પણ ન મળ્યું. (એટલે કે એવોર્ડ મળવાને લાયક પણ ન ગણવામાં આવી.)

‘સલામ બોમ્બે’ અને ‘લગાન’ (એડી ચોટીનું જોર લગાવ્યા બાદ અને આમિર ખાને પોતે કબૂલ્યું છે તેમ ખૂબ જ લોબિઇંગ કર્યા પછી)ને અમેરિકનોના પ્રભુત્વવાળા ઓસ્કરમાં કમ સે કમ એવોર્ડ મળવા માટે લાયક ગણવામાં આવી.

અને હવે ‘સ્લમડોગ મિલિયોનેર’ને આઠ આઠ એવોર્ડ મળી ગયા છે. ફિલ્મથી માંડીને તેના નિર્દેશકથી સ્પોટબોય સુધી બધાની હવે જય હો થશે, અલબત્ત, એવોર્ડ મળ્યા પહેલાં જ થવા લાગી હતી. અત્યાર સુધી ભાનુ અથૈયા અને સત્યજીત રે એમ બે ભારતીયને આ ઓસ્કર એવોર્ડ મળ્યા છે. આ વખતે એક સાથે બે ભારતીય એ આર રહેમાન, ગુલઝાર અને રસૂલ પોકુટ્ટીને એવોર્ડ મળી ગયા છે. એટલે સંખ્યા ત્રેવડાઈ તેનો જયજયકાર પણ કરનારા કરશે.

રહેમાને તેના એવોર્ડ સ્વીકારવાના વક્તવ્યમાં કહ્યો તે, ‘મેરે પાસ માં હૈ’ સંવાદ જે ફિલ્મનો છે તે ‘દીવાર’ સહિતની અનેક હિન્દી ફિલ્મો 1913થી અત્યાર સુધી બનતી આવી છે અને તેમાંની ઘણી ફિલ્મોએ, ભલે તે મસાલા ફિલ્મ તરીકે ગણાવાઈ હોય પણ આપણું ભરપૂર મનોરંજન કર્યું છે અને ઘણી એવી ફિલ્મો છે જેને ઓસ્કરની દૃષ્ટિએ ભલે નોંધપાત્ર પણ ન ગણાઈ હોય, પણ તે અનેક રીતે કોઈ પણ ઓસ્કર ફિલ્મને આંટી મારે તેવી છે. મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ હોય કે એમ.એસ.સત્યુની ‘ગરમ હવા’ કે પછી સત્યજીત રેની ‘શતરંજ કે ખિલાડી’ કે શ્યામ બેનેગલની ‘મંથન’ કે છેલ્લે આમિર ખાનની ‘તારે ઝમીં પર’..આ બધી ફિલ્મો ઓસ્કર મેળવવા પૂરી હકદાર હતી જ, હતી, પરંતુ ત્યારે તેની નોંધ કેમ ન લેવાઇ? કારણકે એ વખતે ભારતીયોને લોબિઇંગની કળા (કે પછી માર્કેટિંગ) નહોતી આવડી? ચાલો, ‘લગાન’ અને ‘તારે ઝમીં પર’ વખતે તો એ કળા પણ આપણે હસ્તગત કરી લીધી હતી. ઘરઆંગણે સામાન્ય રીતે જે લાગવગ કે પક્ષપાતના કારણે આમિર ખાન એવોર્ડથી વંચિત રહી જતો હતો તે જ લાગવગ કે પક્ષપાત (સારી ભાષામાં કહીએ તો લોબિઇંગ) પોતાની ફિલ્મ ‘લગાન’ માટે કરાવવા તે અમેરિકામાં ધામા નાખીને પડ્યો હતો. ખાસ સ્ક્રીનિંગ અને પશ્ચિમી માધ્યમોમાં મબલક પબ્લિસિટી પછી ‘લગાન’નું માત્ર નામાંકન થઈ શક્યું હતું. એ વખતે તો આપણને ખબર પડી કે ઓસ્કર એવોર્ડ મેળવવા કેટલા વીસે સો થાય છે? માનો કે લગાન વખતેય હજુ શીખવાની શરૂઆત હતી પણ ‘તારે ઝમીં પર’ વખતે શું ? (કદાચ એ વખતે હરિરસ ખાટો થઈ ગયો હશે.)

એટલે ઓસ્કર એવોર્ડ કે ફોર ધેટ મેટર, ભારતમાં પણ કોઈ પણ એવોર્ડ મળે છે ત્યારે એ નગ્ન સત્ય સમજી લેવાની જરૂર છે કે લોબિઇંગ કે પ્રભાવ કે પૈસા પાથર્યા વગર કોઈ એવોર્ડ મળતો નથી. જ્યારે ‘મધર ઇન્ડિયા’થી લઈને ‘તારે ઝમીં પર’ સુધીની ગુણવત્તાની દૃષ્ટિએ જેમાં બેમત ન હોઈ શકે તેવી ફિલ્મો નામાંકન પામવા સુધી પણ ન પહોંચે અને સામાન્ય ગુણવત્તાની ‘સ્લમડોગ…’ જે કોઈ પણ ચીલાચાલુ બોલિવૂડ ફિલ્મ સમકક્ષ છે (ચીલાચાલુ બોલિવૂડ ફિલ્મોમાં કમ સે કમ ગીતો પણ સારાં હોય, આમાં તે પણ નથી) તેને આઠ આઠ એવોર્ડ મળે ત્યારે ધોળિયા (તેઓ આપણા ગરીબ, ઝૂંપડપટ્ટીના ભાઈઓને કૂતરા કહે છે ત્યારે તેમને ધોળિયા કહેવાની ગુસ્તાખી તો કરી જ શકાય ને?)ની દાનત પ્રત્યે શંકા ગયા વગર રહી શકતી નથી. ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન અનુક્રમે મિસ વર્લ્ડ તથા મિસ યુનિવર્સ બન્યાં તે પછીનો સમય અવલોકો તો ઘણો બધો ફર્ક આવ્યો જ છે. ભારત કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું મોટું બજાર બની ગયું છે. તો પછી ‘સ્લમડોગ…’ને આઠ એવોર્ડ પાછળ બજારવાદી અને ગણતરીબાજ એવા ધોળિયાઓનું કયું ગણિત હશે તે અત્યારે તો સમજાતું નથી. પછીથી તેની ખબર પડશે.

રહી વાત રહેમાનની. તો તેર તાળીઓ પાડીએ. તેને મળેલા એવોર્ડ કરતાં તેણે આપેલ વક્તવ્યની અને ખાસ કરીને પોતાની માને યાદ કરી, ઉત્તમ ફિલ્મોમાંની એક ‘દીવાર’ના સંવાદ ‘મેરે પાસ માં હૈ’ને બોલવા માટે અને પોતાની માતૃભાષા તમિલમાં, ભલે એક વાક્ય જ, બોલીને માતૃભાષા અને એ રીતે ભારતનું ગૌરવ વધારવા માટે. બાકી અંગત મત તો એવો છે કે ‘રોજા’થી લઈને ‘તાલ’ અને છેલ્લે ‘જોધા અકબર’માં રહેમાનભાઈએ બહુ ઉત્તમ સંગીત આપ્યું છે. એ હિસાબે ‘સ્લમડોગ…’નું સંગીત તો કંઈ નથી.

બાકી તો, અમિતાભ બચ્ચન કહે છે તેમ હિન્દી ફિલ્મો, ભલે તે કમર્શિયલ હોય કે આર્ટ, તેના માટે ઓસ્કરનું મહત્ત્વ ફિલ્મફેર, સ્ક્રીન, આઇફા, સ્ટારડસ્ટ એ બધાથી વિશેષ નથી. અને જ્યારે ‘સ્લમડોગ…’ને એવોર્ડ મળ્યો છે ત્યારે એ પણ સમજી લેવું જોઈએ કે તે ભારતીય દ્વારા નિર્મિત, ભારતીય દ્વારા નિર્દેશિત ફિલ્મ નથી જ, આથી આવતા વર્ષે કોઈ ભારતીય ફિલ્મને એવોર્ડ મળશે તેવાં સપનાં જોવા માંડવા એ અવાસ્તવિક ગણાશે. રહેમાને પોતે ઓસ્કર એવોર્ડ સમારંભમાં કહ્યું છે તેમ સ્લમડોગ (અને મોટા ભાગની હિન્દી ફિલ્મો) આશાવાદી હોય છે અને તેમાં જીવનની આશાની તાકાત હોય છે.

મારા માટે એટલે જ, સંપૂર્ણ મનોરંજક એવી મનમોહન દેસાઇ, ડેવિડ ધવન કે ફરાહ ખાનની ફિલ્મો કોઈ પણ એવોર્ડ વિજેતા ફિલ્મ કરતાં પણ ચડિયાતી છે કારણકે તે સંદેશ આપે કે ન આપે, મનોરંજન જરૂર આપે છે અને કદાચ ફિલ્મ બનાવવાનો મૂળ હેતુ તે જ છે. જય હો હિન્દી ફિલ્મોની.

Sunday, February 15, 2009

વેલેન્ટાઇન દિવસ, લાલુપ્રસાદ યાદવ અને ભગવા ગુંડારાજ

રામે સીતાને બાગમાં જોયાં. એ પહેલી નજરનો પ્રેમ હતો. રુક્મિણીએ શ્રીકૃષ્ણને પોતાને પરણીને લઈ જવા પત્ર લખ્યો એ કદાચ પહેલો પ્રેમપત્ર હતો. દુષ્યંતે શકુંતલા સાથે લગ્ન કર્યાં તે કદાચ પહેલા પ્રેમલગ્ન હતાં! પાર્વતીજીએ શંકરને પામવા આકરી તપશ્ચર્યા કરી હતી અને એ પાર્વતીજીનાં માબાપે ગોઠવેલાં લગ્ન (ઍરેન્જ્ડ મેરેજ) નહોતાં.

ઘણા લેખકો સંસ્કૃતમાં રચાયેલાં પુરાણા ગ્રંથોને ટાંકીને યુવાનોને ગમે તેવું ‘લોકભોગ્ય’ લખાણ લખીને રૂઢિચુસ્ત સંગઠનોને ભાંડતા રહેવાની પ્રવૃત્તિ કરતા રહે છે. ચૅનલો પણ યુવાનોમાં પોતાની પેઠ પેસાડવા અને રાખવા માટે યુવાનોને ગમે તેવું પીરસ્યા રાખે છે. (અલબત્ત, એ યુવાનોને ગમતું જ હોય છે તે માની લેવામાં આવ્યું હોય છે.) મહેશ ભટ્ટો જેવા નિર્દેશકો અને નિર્માતાઓ તેમજ ઘણાં મેગેઝિનો, અખબારો અને ચૅનલોના તંત્રીઓ, પત્રકારો વગેરે પણ કામક્રીડાંનાં દ્રશ્યો, તસવીરો તથા કામક્રીડાને લગતા સમાચારો લોકોને ગમતા જ હોય છે તેવું માની લઈને પોતાની ફિલ્મોમેગેઝિનો, અખબારો અને ચૅનલોમાં આવું બધું ચલાવ્યા કરે છે. જ્યારે ચર્ચા નીકળે ત્યારે પોતાનો ફિલ્મોવાળા એમ કહીને કરે કે એમટીવીમાં આવું બધું આવે છે અને એ ડ્રોઈંગરૂમમાં બેસીને જોવાય છે જ ને? એમટીવીવાળા એમ કહે કે ઇન્ટરનેટ પર કેટલી પોર્નોગ્રાફી જોવાય છે? પરંતુ આમ બીજાના ગુનાનો સંદર્ભ ટાંકીને પોતે ગુનો કરે છે તે યોગ્ય છે? પુરાણોમાં પ્રેમનો મહિમા છે જ, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેને પ્રેમનું નામ આપી શકાય ખરું?

એનડીટીવી ઇન્ડિયા ચૅનલે ૧૪ ફેબ્રુઆરીએ બતાવેલા રિપોર્ટમાં ‘ભગવા ગુંડારાજ’ ટાઇટલ હતું અને ભગવો પટ્ટો ધારણ કરીને નીકળી પડેલા ગુંડાઓ વેલેન્ટાઇન્સ ડેના દિવસે કહેવાતા ‘પ્રેમીઓ અને પ્રેમિકાઓ’ને પીટી રહ્યા હતા તે વારંવાર બતાવ્યું. તે પછી લાલુપ્રસાદ યાદવ વેલેન્ટાઇન બાબા બનીને રાબડી દેવી આગળ જાય છે તે કાર્ટૂન ચિત્ર બતાવ્યું. તે પછી લાલુના સમાચાર બતાવ્યા. તેમાં લાલુને આ અંગે પૂછાયું તો લાલુએ ઠંડકથી કહી દીધું ઃ હું વેલેન્ટાઇનની ઉજવણીની તરફેણમાં નથી!

અહીં બે મુદ્દા વિશે કહેવું છે. રામ સેનાનો બચાવ કરવાનો હેતુ નથી, પરંતુ પબમાં યુવતીઓ જ નહીં, યુવાનો પણ જાય તે આ દેશના હિતમાં છે? માનો કે કોઈ બાપ તેનો દીકરો પબમાં ગયો હોય અને ત્યાં જઈને બે લાફા મારી દે તો?

કોઈ વિદ્યાર્થી બરાબર ન ભણતો હોય તો તેના હિતમાં શિક્ષક ખીજાય અને જરૂર પડે એક લાફો પણ મારી દે. પરંતુ આજે શિક્ષક લાફો મારે તો પણ અખબારો અને ન્યૂઝ ચૅનલોનો મુદ્દો બની જાય છે.

સ્ત્રીઓને બધી સ્વતંત્રતા જોઈએ છે અને ઘણી બધી મળી પણ રહે છે, પરંતુ તે કોઈ ગુનો કરે ત્યારે ‘અબળા’ બની જવું છે. કોઈ સ્ત્રી સ્વચ્છંદી બનીને અસભ્ય વર્તન કરે ત્યારે?

અમદાવાદ સહિત દેશનાં ઘણા શહેરોમાં સ્ત્રીઓ બેફામ ડ્રાઇવિંગ કરીને નાસી જાય છે. પુરુષે જો અકસ્માત કર્યો હોય તો ત્યાં સ્થળ પર તેની ધોલાઈ થઈ જાય, પરંતુ સ્ત્રીએ કર્યો હોય તો તેની ધોલાઈ થાય ખરી? ઉલટું, કદાચ તેના ‘ભાઈઓ’ આવીને સામે વાળા નિર્દોષને મારવા લાગે તેવું બને. એટલે પબમાં રામ સેનાએ સ્ત્રીઓની ધોલાઈ કરી તે જેટલું ખોટું હતું તેટલું જ ખોટું યુવાન કે યુવતીઓનું પબમાં જવું છે.

પબ કલ્ચરના મુદ્દે પક્ષાંતર ભૂલી જઈને કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરીપ્પા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બધાએ પબ કલ્ચરને દૂષણ ગણાવ્યું. એ જ રીતે વેલેન્ટાઇન દિવસનો વિરોધ માત્ર શિવસેના, ભાજપ કે વિહિપ બજરંગ દળવાળા જ કરે છે તેવું નથી. ઉપર કહ્યું તેમ લાલુ પણ તેની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું ઃ આ ભારતીય સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ તો શરમ અને લજ્જાની છે.

કાઁગ્રેસ જેને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે એ રાહુલ ગાંધીએ પણ પોતે વેલેન્ટાઇન દિવસની ઉજવણીની તરફેણમાં ન હોવાનું કહ્યું.

પરંતુ અખબારો અને ન્યૂઝ ચૅનલોને વેલેન્ટાઇન દિવસ અને એવા દિવસો કે મુદ્દામાં બજાર દેખાય છે. ગ્રીટિંગ કાડ્ર્સથી લઈને ગિફ્ટ આર્ટિકલનું પણ મોટું બજાર છે. કપલરૂમથી લઈને હોટલના રૂમોમાં પણ ૧૪મી ફેબ્રુઆરીએ ભીડ જોવા મળે છે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરે બાળ દિને જોવા મળે છે.

અખબારો અને ન્યૂઝ ચૅનલોના કર્તાહર્તાઓએ વેલેન્ટાઇન ડેના સમર્થનકારોએ પોતાની જાતને આ પૂછવું જોઈએ. વેલેન્ટાઇન ડેના દિવસે જે થાય છે તે માત્ર પ્રેમ જ હોય છે કે પછી હવસ? સ્વતંત્રતા સારી છે પરંતુ જ્યારે તેમાં સ્વચ્છંદતા આવવા લાગે ત્યારે? રામ સેનાની વિરુદ્ધમાં બોલતી આ ચૅનલો કે અખબારો ત્યારે કેમ ચૂપ થઈ જાય છે જ્યારે મુંબઈમાં એક મુસ્લિમ યુવતીની પીઠ પર ટેટૂમાં ધાર્મિક લખાણના કારણે તે યુવતીને રૂઢિચુસ્તો માર મારે છે? ત્યારે કેમ ‘હરા ગુંડારાજ’ કે ‘તાલિબાની કહર’ જેવું શીર્ષક આપીને ચર્ચાઓ અને સમાચારો નથી અપાતા?